Thursday, August 11, 2022

Death


મોરબી નિવાસી હાલ વિરાર મુંબઈ 
સ્વ લલીતાબેન કાંતિલાલ ફુલચંદ શાહના સુપુત્ર
વસંતરાય (ઉમર વર્ષ ૭૬
તે ચિંતન તથા હિરલના પિતાજી, 
તે નમિતા તથા ચંદ્રેશકુમારના સસરા, 
તે વંશિતા તથા લબ્ધીના દાદા, 
તે વિધી અને હિતના નાના, 
તે નરેન્દ્રભાઈ , ભૂપતરાય, સ્વ. ધનવંતરાય, કીરીટભાઈ, ભરેશભાઈ તથા  નિરંજનાબેન વિનોદરાય સંઘવી, ઉષા જયેશભાઈ દોશી, માલતી મહેન્દ્ર કુમાર શેઠના મોટા ભાઈ ,
તે સ્વ ગુલાબચંદ કીરચંદ લોદરીયાના જમાઈ
મંગળવાર  તા. ૯-૮-૨૦૨૨  ના રોજ અરીહંત શરણ પામેલ છે 
પ્રાર્થના  તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏🙏🙏




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.