Sunday, June 21, 2020

Death



વાંકાનેર નિવાસી હાલ બેંગલુરુ
લાલચંદ સુંદરજી શાહના પુત્ર મનહરલાલભાઈના ધર્મપત્ની 
અ.સૌ. રસીલાબેન ઉંમર વર્ષ  ૮૭ 
તે અજય , મીના , બીના, પીયુષના માતુશ્રી,
અ.સૌ. કોકિલા અજય, અ.સૌ. સેજલ પીયુષ , રમેશકુમાર મહેતા, અને અશોકકુમાર શાહ ના સાસુ,  
હનીષ - હેતલ, યેષા,  જશના દાદી, 
મેઘા નીરવકુમાર, કુશલ -પ્રચિતા, મિતાલીના નાની, 
હેઝલના મોટા દાદી, 
કહાન, કનિષ્કાના મોટા નાની, 
સુમતિલાલ, શાંતિલાલના બંધુપત્ની,  
પિયરપક્ષે ધ્રોલનિવાસી હરિલાલ દોલતચંદ મોદીના દિકરી 
શુક્રવાર તારીખ ૧૯ /૦૬/ ૨૦૨૦ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.