Monday, June 15, 2020

Death



વાંકાનેર નિવાસી  નવલચંદ બેચરદાસ દોશીના પુત્ર 
દિનેશચંદ્ર (ઉ.૭ર)  
તે જયોત્સનાબેનના પતિ, 
તે જીજ્ઞેશભાઇના પિતાશ્રી, 
તે હેતલબેનના સસરા, 
તે સહજના દાદા, 
તે સુરેશભાઇ, નવીનભાઇ, પંકજભાઇ, ભાનુબેન, ચંદ્રીકાબેન, ચારૂબેન અને ભારતીબેનના ભાઇ 
તે મોરબી નિવાસી અમરચંદ ગુલાબચંદ દોશીના જમાઇનું 
શનિવાર તા.૧૩-૬-૨૦ના અવસાન થયેલ છે. 
વર્તમાન સમયને ધ્યાનમાં રાખી લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.