Sunday, June 14, 2020

Death



વાંકાનેર નિવાસી હાલ મલાડ ભાઇચંદ જગજીવન દોશીના સુપત્ર
દિનેશચંદ્ર ઉ.વર્ષ ૮૦ 
તે રંજનબેન ના પતિ,
આશીકભાઈ, હેમંતભાઈ, જસમીના સંદીપભાઈ મહેતાના પિતાશ્રી 
તે રીનાબેન, રિધ્ધિબેનના સસરા 
તે મનહરભાઈ,ભુપતભાઈ,ચમનભાઈ, શાંતાબેન,દયાબેન,ગુણવંતી બેન,ચંદનબેન જયસુખભાઈ મહેતાના ભાઈ 
તે ત્રંબકલાલ કરસનજી મહેતાના જમાઈ 
તે સ્વ. દિનેશભાઇ, હર્ષદભાઈ, બિપિનભાઈ તથા દિવ્યાબેનના બનેવી 
તા.૧૪.૬.૨૦ ને રવિવાર ના રોજ અરીહંત શરણ પામેલ છે.
લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના બંઘ છે.
ફેસબુક 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.