વાંકાનેર (હાલ ઘાટકોપર) અભેચંદ કરસનજી દોશીના પુત્ર ભોગીભાઈ (ઉં. વ. ૮૨) તે સ્વ. કુંદનબેનના પતિ. મીના જયેશ શાહ અને દર્શના દેઢિયાના પિતા. ગુણવંતભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, મહેન્દ્રભાઈ, કિર્તીભાઈ, જશવંતીબેન, ઈન્દિરાબેન, નીતાબેનના ભાઈ. મોસાળ પક્ષે શાંતાબેન હેમચંદ શાહના જમાઈ ૧૪-૧-૨૦૨૦, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થના, સાદડી રાખેલ નથી.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.