ખાખરેચી હાલ મુલુંડ ચીમનલાલ પ્રાણજીવન સંઘવીના ધર્મપત્ની લતાબેન (ઉં.વ. ૭૮), તે નીતાબેન હસમુખભાઈ, કલ્પનાબેન હિતેશભાઈ, સોનલબેન કેતનભાઈ, ક્રિનાબેન મનીષભાઈ, જાગૃતિબેન પરેશભાઈના માતુશ્રી. તે કૃતિ ધર્મીલ, જૈનમ, અંકુર, ઈશિતા રૂષભ, ખુશ્બૂ નિર્મલ, હિલોની હાર્દિક, યશ, રૂચિત તથા મનનના દાદીમા. તે છબીલભાઈ, લલીતભાઈ, સ્વ. અનીલભાઈ, સ્વ. રૂકમણીબેન નગીનદાસ, નીમુબેન જેવતલાલ, રંજનબેન કિશોરકુમાર, સ્વ. પુષ્પાબેન પ્રવિણભાઈ, સ્વ. વસુબેન નગીનદાસના ભાભી. તે પિયર પક્ષે ટિકર નિવાસી હાલ દહીંસર રસિકલાલ છગનલાલ, સ્વ. ભાગવંતીબેન, દલીચંદ, ચંદનબેન બળવંતરાયના બેન તા. ૧-૧-૨૦ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૨/૧૭ સાઈનાથ, સુરેન્દ્ર નિવાસ, આર.એચ.બી. રોડ, મુલુંડ (વે.).
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.