Monday, January 20, 2020

Death

વાંકાનેર હાલ કોલકાતા હસમુખરાય સુંદરજી શેઠ (ઉં. વ. ૮૫) ૧૫-૧-૨૦ના અવસાન પામેલ છે. તે સરલાબેનના પતિ. જતીન, ભાવિની મયુર ગાઠાણી, નંદિતા જયેશ શેઠના પિતા. સ્વ. વાડીલાલભાઈ, સ્વ. ચંદનબેન, સ્વ. લીલાવંતીબેન, સ્વ. નિરંજનાબેનના ભાઈ. સ્વ. શાંતિલાલ રતનશી મેઘાણીના જમાઈ. ઉર્મિ જતીન શેઠના સસરા.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.