વાંકાનેર હાલ કોલકાતા હસમુખરાય સુંદરજી શેઠ (ઉં. વ. ૮૫) ૧૫-૧-૨૦ના અવસાન પામેલ છે. તે સરલાબેનના પતિ. જતીન, ભાવિની મયુર ગાઠાણી, નંદિતા જયેશ શેઠના પિતા. સ્વ. વાડીલાલભાઈ, સ્વ. ચંદનબેન, સ્વ. લીલાવંતીબેન, સ્વ. નિરંજનાબેનના ભાઈ. સ્વ. શાંતિલાલ રતનશી મેઘાણીના જમાઈ. ઉર્મિ જતીન શેઠના સસરા.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.