Monday, January 20, 2020

Death

ગીરધરભાઈ જેતશીભાઈ સંઘવીના ધર્મપત્ની હંસાબેન ગીરધરલાલ સંઘવી (ઉં.વ. ૭૯) તે ચેતનાબેન, નીપાબેન, ધર્મેનભાઈ, સુનિલભાઈના માતુશ્રી. રમેશભાઈ, આશિકભાઈ, પૂજાબેન, કેતકીબેનના સાસુ. મંજુલાબેન કસ્તુરચંદ સંઘવીના દેરાણી. વાંકાનેર (હાલ ઘાટકોપર) જુઠાલાલ હકમચંદ શાહના દીકરી રવિવાર ૧૯-૧-૨૦ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર ૨૧-૧-૨૦ના ૩.૩૦ થી ૫. સ્થળ: શ્રી હાલારી વિશા ઓશવાલ સમાજ, ૧૧૮/૧૨૨, દાદા સાહેબ ફાળકે માર્ગ, રણજીત સ્ટુડિયોની સામે, ગૌતમનગર, દાદર-ઈસ્ટ, દાદર (સે.રે.). લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.