વાંકાનેર હાલ મદ્રાસ સ્વ. ત્રંબકલાલ છગનલાલ મહેતાના પુત્ર વિજયભાઈ (ઉં. વ. ૬૨) તે સ્વ. અવનિભાઈ, બીપીનભાઈ, દિલીપભાઈ, રાજુભાઈ, જગદીશભાઈ, પ્રકાશભાઈ, બકુલભાઈના નાનાભાઈ. સ્વ. સ્મિતાબેન ભૂપતરાય મહેતા, કુસુમબેન ભૂપેન્દ્રભાઈ પટેલ, દિપ્તીબેન કિરીટકુમાર શાહ, માલુબેન યોગેશભાઈ વોરાના નાના ભાઈ ૧૭-૧-૨૦ના મદ્રાસ મુકામે શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.