Friday, January 17, 2020

Death

વાંકાનેર હાલ મદ્રાસ સ્વ. ત્રંબકલાલ છગનલાલ મહેતાના પુત્ર વિજયભાઈ (ઉં. વ. ૬૨) તે સ્વ. અવનિભાઈ, બીપીનભાઈ, દિલીપભાઈ, રાજુભાઈ, જગદીશભાઈ, પ્રકાશભાઈ, બકુલભાઈના નાનાભાઈ. સ્વ. સ્મિતાબેન ભૂપતરાય મહેતા, કુસુમબેન ભૂપેન્દ્રભાઈ પટેલ, દિપ્તીબેન કિરીટકુમાર શાહ, માલુબેન યોગેશભાઈ વોરાના નાના ભાઈ ૧૭-૧-૨૦ના મદ્રાસ મુકામે શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.