Sunday, November 30, 2014

વાંકાનેર Eye હોસ્પિટલની માહિતી

વાંકાનેરની દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દોશી eye હોસ્પિટલનું નામ હવે આંખની સારવાર માટે બહુ પ્રચલિત થઇ ગયેલ છે. મોતિયા, ત્રાંસી આંખ સાથે હવે રેટીનાની સારવાર પણ ત્યાં કરવામાં આવે છે. 
બધી જ સારવાર ત્યાં નિ:શુલ્ક કરવામાં આવે છે એટલું જ નહિ દર્દી અને તેની સંભાળ લેવા આવેલ વ્યક્તિને રહેવાની સગવડ પણ કરી આપવામાં આવે છે. જો દર્દી આર્થીક રીતે સંકળામણ અનુભવતો હોય તો તેની આવવા જવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.
સંપર્ક માટેની વિગત લેખને અંતે આપેલ છે.

પાના નંબર 1
પાના નંબર 2 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.