Friday, November 7, 2014

શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન મિત્ર મંડળનું આનંદ પર્યટન

શ્રી ઘાટકોપર મચ્છુકાંઠા જૈન  મિત્ર મંડળ એ બે દિવસના આનંદ પર્યટનનું આયોજન તારીખ 8 અને 9 નવેમ્બર 2014ના રોજ કરેલ છે. આ વખતે મંડળ તેમના સભ્યોને સાપુતારા અને વણી લઇ જવાનું છે. 
લગભગ 250 સભ્યો આ પર્યટનમાં ભાગ લેવા જઈ  રહ્યા છે. મંડળના સભ્યો વર્ષાનુવર્ષ આવા પ્રવાસોમાં આનંદ ભેર ભાગ લ્યે છે. આ વખતે પણ તેઓ પર્યટનની ભરપુર મજા લ્યે અને પર્યટન માણે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.