વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી,
સ્વ. છોટાલાલ કુવરજી મહેતાના સુપુત્ર
મહેશભાઈ
તે હંસાબેનનાં પતિ,
તે સમીર તથા વીરલના પિતાશ્રી,
તે વૈશાલી તથા દર્શનાના સસરા,
તે નલિનના મોટાભાઈ,
તે તરલીકાના જેઠ.
તે કંચનબેન વ્રજલાલ વોરાના જમાઈ
મંગળવાર તા. ૧૯-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ છે.
વીરલ મહેતા,
બી-૯૦૧, કલ્પવૃક્ષ ગાર્ડન,
ન્યુ લીંક રોડ, મહાવીર નગર,
કાંદિવલી (વેસ્ટ).