Sunday, February 28, 2021

Death

 વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ 
સ્વ. ત્રંબક્લાલ છગનલાલ મહેતાના પુત્ર 
જગદીશભાઇ (ઉંમર - ૭૧) 
તે ભારતીબેનના પતિ, 
તે કુશલના પિતા, 
તે શાંતિલાલ કુંવરજીભાઇ સંઘવીના જમાઈ,
તે સ્વ. અવનિકાંતભાઈ , બિપીનભાઇ, દિલીપભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, બકુલભાઈ ,સ્વ. વિજયભાઈ, સ્વ.સ્મિતાબેન ભૂપતરાય મહેતા, કુસુમબેન ભૂપેન્દ્રભાઈ પટેલ, દિપ્તીબેન કિરીટ ભાઇ શાહ, માલિનીબેન યોગેશભાઈ વોરાના ભાઈ 
રવિવાર તા.૨૮-૦૨-૨૦૨૧ ના રોજ અમદાવાદ મુકામે અરિહંતશરણ પામેલ છે. 
લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.