Friday, February 19, 2021

Death


વાંકાનેર નિવાસી સ્વ મુકતાબેન રસિકલાલ છગનલાલ શેઠના 
જયેષ્ઠ સુપુત્ર 
શ્રી નિરંજનભાઈ ( ઉંમર ૭૮ ) 
તે જ્યોત્સનાબેનના પતિ, 
તે સ્વ નરેન્દ્રભાઇ, રેણુકાબેન , દિનેશભાઈ , સ્વ સુરેખાબેન, શૈલેષભાઇના ભાઈ 
મંગળવાર તારીખ ૦૯-૦૨-૨૦૨૧ ના રોજ વડોદરા મુકામે અરિહંત શરણ થયેલ છે.  
પ્રભુ તેમના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે એ જ પ્રાર્થના

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.