Sunday, February 28, 2021

Death


ટંકારાવાળા ( હાલ કાંદીવલી - મુંબઇ ) 
સ્વ હરિલાલ પરસોત્તમ પાનાચંદ મહેતાના સુપુત્ર  
સ્વ ચંપકલાલના ધર્મપત્ની 
સરલાબેન (ઉ. વ. ૭૮ )   
તે સંદીપ - જ્યોની - ભવિષાના માતુશ્રી 
તે કલ્પના - હેમાંગીની - તથા પ્રતિકકુમારના સાસુ 
તે સ્વ  પ્રવીણભાઈ - સ્વ  લલિતભાઈ - સ્વ કુમુદભાઈ - સ્વ અનિલભાઈ - દિલીપભાઈના ભાભી 
તે જાન્હવી - કેયુર - વિજવલ - ના દાદી 
તે હર્ષિ - જિયાના નાની 
તે પિયર પક્ષે સ્વ  ચંચળબેન પોપટલાલ મીઠાલાલ મહેતાના સુપુત્રી 
શનિવાર  તા : ૨૭-૨-૨૦૨૧ ના રોજ  અરિહંત શરણ પામેલ છે 
હાલ ના સંજોગો ને અનુલક્ષીને પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.