Wednesday, February 24, 2021

Death

મોરબી હાલ અંધેરી 
સ્વ.બળવંતરાય જમનાદાસ પ્રાણજીવન મહેતાના ધર્મપત્ની 
ગ.સ્વ. કાંતાબહેન (ઉં. વ. ૮૨) 
તે જયેશભાઇ, સ્વ.પંકજભાઈ, સ્વ.સોનલબહેનના માતુશ્રી. 
તે સ્વ. હર્ષદભાઈ, હરીશભાઈ, સ્વ. અશ્ર્વિનભાઈ તથા ગ.સ્વ. તારામતી ચંદ્રકાન્ત મહેતાના ભાભી. 
તે પિયર પક્ષે સ્વ.ગુલાબચંદ જીવરાજ સંઘવીના સુપુત્રી 
તે અ.સૌ. મીના અને ગ.સ્વ. હિના ના સાસુજી. 
સોમવાર તા. ૨૨-૨-૨૧ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યહવાર બંધ રાખેલ છે. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.