મોરબી હાલ બોરીવલી રમણીકલાલ વનેચંદ શાહના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ. ૮૭) તે હરેશભાઇ, શીલાબેન પ્રવીણભાઇ મહેતા, નીનાબેન અરવિંદભાઇ શાહના માતુશ્રી. કુંજલતાબેનના સાસુ. સ્વ. પ્રદ્યુતભાઇ, સ્વ. ચમનભાઇ, સ્વ. અનુપચંદભાઇ, સ્વ. ચંદ્રકાંતાબેન, સ્વ. નિર્મળાબેન, ગં. સ્વ. જયેન્દ્રબાળાબેન, સ્વ. રંજનબેન, સ્વ. ચંદ્રીકાબેનના ભાભી. પીયર પક્ષે સ્વ. દેમતભાઇ તથા સ્વ. રમણીકભાઇ, સ્વ. પ્રભાબેન, સ્વ. દયાબેન, સ્વ. કંચનબેનના બેન શુક્રવાર તા. ૫-૮-૧૬ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે. રહે. ૧બી/૪૦૨, સોનીપાર્ક- ૧ સી.એચ.એસ. લીમી, ચીકુવાડી, ઓફ ન્યુ લીંક રોડ, બોરીવલી (વે.)
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.