Thursday, March 31, 2016

અવસાન

જામનગર નિવાસી સ્વ. જગદીશચંદ્ર તુલશીદાસ વારીયાના પત્ની ગં. સ્વ. જયશ્રીબેન (ઉં. વ. ૬૫) તે અ. સૌ. પુજા રાજેશ શાહના માતુશ્રી. મોરબી નિવાસી સ્વ. ફુલચંદ માવજી ગાંધીના દીકરી. સ્વ. ગુણવંતીબેન, સ્વ. પ્રદીપભાઇ, નીરંજનાબેન, ભરત, જયસુખ, સુધાના બેન સોમવાર તા. ૨૮-૩-૧૬ના અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. પ્રથા બંધ છે.
******************************************************************
ભાવનગર હાલ મુંબઇ સ્વ. ઉષાબેન કિર્તીકુમાર ચંદારાણાના પુત્ર અનીષના ધર્મપત્ની અ. સૌ. ભાવના (ઉં. વ. ૪૮) તે વિનીતના માતુશ્રી. શકુંતલાબેન તથા નીરુબેનના ભાણેજ વહુ. તે હડમતીયા હાલ નાલાસોપારા સ્વ. મંજુલાબેન હિંમતલાલ ગાંધીના પુત્રી તા. ૨૮-૩-૧૬ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૩૧-૩-૧૬ના ટા. ૪ થી ૬. સ્થળ: શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, ૬/૧૦, ઠાકુરદ્વાર રોડ, કુંભાર ટુકડાની પાસે, મું. ૨. ચક્ષુદાન કરેલ છે. લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.