Tuesday, January 8, 2013

અવસાન

રાજકોટ નિવાસી સ્વ. શીવલાલ હરજીવન ગાંધીના ધર્મપત્ની નર્મદાબેન (ઉં. વ. ૯૧) શુક્રવાર તા. ૪-૧-૧૩ના રાજકોટ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ડોસાલાલ ડાહ્યાભાઇ મહેતાના પુત્રી, તે સ્વ. ચંદુલાલ, સ્વ. દલસુખલાલ, મધુભાઇ, સ્વ. મયાબેન મનસુખલાલ ગાંધી, મુકતાબેન ચંપકલાલ શેઠ, જયાબેન હરકીશનદાસ ખજુરીયાના બેન. તે મધુબેન, ભાનુબેન, પ્રવીણાબેન, સરલાબેન, સ્વ. જયોતીબેન, દીના, પલ્લવી, અશોકના માતુશ્રી. ભારતી તથા સંધ્યાના સાસુજી. પ્રાર્થનાસભા રાજકોટ મુકામે મંગળવાર ૮-૧-૧૩ના સવારે ૧૦ વાગે રાખેલ છે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.