Monday, April 28, 2025

Death

 

ખાખરેચી નિવાસી હાલ અમદાવાદ
દેવશીભાઈ કાલીદાસ સંઘવી ના  પુત્ર 
દિનેશભાઈ (ઉ.વ.૬૦)  ‌
તારીખ  ૨૮-૦૪-૨૫ ના રોજ અરીહંત શરણ પામેલ છે
🙏🙏🙏🙏🙏🙏

Thursday, April 24, 2025

Thursday, April 17, 2025

Funeral/Death



મોરબી નિવાસી કાંદિવલી,મુંબઈ 
સ્વ. વિનોદરાય કેશવલાલ નેણશીભાઇ મેહતાના પત્ની
જ્યોત્સનાબેન  (ઉ . વ. ૮૦) 
તે અમી, જયદીપ, નેહાના માતુશ્રી,
તે કેતનભાઈ શાહ ,બિંદુ અને દિનેશભાઈ કપાસીના સાસુ,
તે નીલ, નિશિત,જાહનવી, બિન્સીના દાદી, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. હીરાબેન હાકેમચંદ જુઠાલાલ શાહના દીકરી
ગુરુવાર  તા.૧૭-૪-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા ૧૧:૦૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળી 
દહાણુકાર વાડી સ્મશાન ભૂમિ, કાંદિવલી (west) જશે
નિવાસ સ્થાન 
C/702, Harmony Society, 
Damodar Wadi, Ashok Nagar ,
Kandivali (E) 
🙏🙏🙏🙏🙏
તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૦-૪-૨૫ ના ૩થી ૫ 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, 
પાંચમે માળે,  પારેખ ગલી કોર્નર, 
એસ. વી. રોડ, 
કાંદિવલી (વેસ્ટ). 
ખાતે રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏

  

Tuesday, April 15, 2025

Death



વાંકાનેર નિવાસી હાલ ઈન્દોર-પુના, 
સ્વ. પ્રભાબેન જેવતલાલ દોશીના પુત્રવધૂ
જ્યોત્સનાબેન કિશોરભાઈ દોશી (ઉ.વ. ૭૩)
તે સ્વ. વાડીલાલ સુંદરજી શેઠની સુપુત્રી,
તે નીતા આશિષ દોશી તથા બિનિતા કેતનકુમાર દોશીના સાસુ/માતુશ્રી,
તે સ્વ. મૃદુલાબેન રમેશચંદ્ર દોશીના દેરાણી, 
તે જ્યોત્સનાબેન અનુપચંદ મહેતા તથા સ્વ. ધીરજબેન મહેન્દ્રભાઈ મહેતાના ભાભી, 
તે રમીલા, સરોજ, ગીતા, સંધ્યા, અમિત અને પરેશના બેન
તા. ૧૪-૪-૨૫ના પુના મુકામે અરિહંતશરણ પામેલ છે. 
તેમની પ્રાર્થનાસભા તા. ૨૨-૪-૨૫ના સવારે ૧૦.૦૦ વાગ્યે.
જૈન ભુવન 
સ્નેહલતા ગંજ
ઈંદોર મુકામે  રાખેલ છે 
🙏🙏🙏🙏🙏

Monday, April 14, 2025

Funeral/Death




વાંકાનેર નિવાસી હાલ માટુંગા/દાદર-મુંબઈ
ગુણવંતરાય  હરખચંદ શાહ (ઉ. વ. ૯૧) 
તે જ્યોતિબેનના પતિ, 
તે અતુલ, દીપિકા પંકજકુમાર બગડીયા, નીલિમા યજ્ઞેશકુમાર કામદાર અને પલ્લવી પંકજકુમાર દેસાઈના પિતાશ્રી, 
તે વંદનાના સસરા, 
તે પર્લ-રોનકકુમાર, યશ-શ્રુતિ અને નિતારાના દાદાજી, 
તે કરણ-ધૃતિ, મિલોની-જય, જશ, આરવ, આશનાના નાનાજી, 
તે ડો. રતિભાઈ, અમૃતભાઈ, કંચનબેન અને દિવાળીબેનના ભાઈ,
તે મોરબી નિવાસી હાલ મુંબઈ જમનાદાસ કાશીદાસ શાહના જમાઈ,
તે નવીનચંદ્ર, ઈન્દુભાઈ અને વનીતાબેન જયંતીલાલ સંઘવીના બનેવી 
આજરોજ સોમવાર, તા.૧૪-૪-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા આજે સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી
નીકળી સાયન સ્મશાને જશે.
Address:
R. A. Residences, Flat No.: 601-A, Dr. B A Road, Opp.
Sharda Cinema / Fire Brigade, Dadar (East),
Mumbai - 400014

લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏 


Saturday, April 12, 2025

Funeral/Death


 
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી
ઉષાબેન કનકરાય પ્રાણજીવન વખારિયા તથા 
લીલાવતીબેન કનકરાય વખારિયાના સુપુત્ર 
નિલેશભાઈ (ઉ. વ. ૫૪)
તે દિવ્યાબેનના પતિ, 
તે જય અને દીપના પિતાશ્રી, 
તે ભાવનાબેન હિતેનકુમાર ગાંધી અને જયેશભાઈના ભાઈ, 
તે મહેન્દ્રભાઈ તથા મનોજભાઈના ભત્રીજા, 
તે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી દિનેશચંદ્ર ઉમેદચંદ શાહના જમાઈ, 
આજરોજ શનિવાર તા. ૧૨-૦૪-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા આજે રાત્રે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

એડ્રેસ:
A/303,Samhita Apt,
Factory Lane,
Borivali West,
Mumbai 400092

🙏 લૌકિક વ્યવહાર બંધ છે 🙏

Friday, April 11, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ ભાયંદર 
વનેચંદ પોપટલાલ શાહના સુપુત્રી
નીતાબેન દિલીપકુમાર મહેતા (ઉં. વ. ૬૪) 
તે વિરલના માતુશ્રી,
તે મિનલના સાસુ,
તે ઈશાની અને પ્રિયાંશના દાદી, 
તે સ્વ.ભરતભાઈ રમણીકલાલ મહેતાના ભાભી 
તે પારુલના જેઠાણી,
તે પ્રિયલ અને હર્ષલના ભાભુ,
તે સ્વ.ભરતભાઈ,જયેશભાઈ,પરેશભાઈ,સ્વ.  ભારતીબેન,ઉષાબેનના બહેન 
તા:૧૦-૦૪-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા તા.૧૧-૦૪-૨૦૨૫ ને શુક્રવાર સાંજે ૪:૦૦  કલાકે તેમના નિવાસ સ્થાને થી નિકળશે
નિવાસ સ્થાન:-
B/207-8, Rishabh Apt No.2, 
Behind Wellness Medical Shop,
Station Road, Bhayander(w)
Mob. Jignesh(9820772226)
તેમની પ્રાર્થના સભા રવિવાર તા ૧૩-૪-૨૦૨૫ ના બપોરે ૦૪.૦૦ થી
૬.૦૦ રાખેલ છે

સ્થળ :
રાજસ્થાન હોલ ૬૦ ફીટ રોડ, Bhayander(w)
9820373700 પરેશ શાહ
9892770233 વિરલ મહેતા

Wednesday, April 9, 2025

Funeral/Death


 મોરબી નિવાસી હાલ સાયન 
માતુશ્રી ઈન્દુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના જમાઈ , 
નવીનભાઈ વસંતજી છેડા
તે દીપક પારેખ, હેમાબેન વિનોદભાઈ છેડા, પૂર્ણિમાબેન જયંતભાઈ શાહ, બિંદુબેન હેતલકુમાર મહેતાના બનેવી, 
હીના દીપક પારેખના નણદોય 
તા.૯-૦૪-૨૦૨૫ના અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા સાંજે ૬ કલાકે સાયન સ્મશાને જશે.

🙏🙏🙏🙏🙏

Wednesday, April 2, 2025

જામનગર હાલાર તથા મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન મરણ




જામનગર નિવાસી હાલ મુંબઈ સ્વ. કંચનબેન તથા સુખલાલ માનસંગ પુનાતરના પુત્ર અશોકભાઈ (ઉ. વ.૭૧), તે ચંદ્રિકાબેનના  પતિ  તથા કૌશલ અને ભાવિકના પિતાશ્રી, તથા જિગ્નાશાના સસરા, શ્રેહાંનના દાદા, સ્વ મંજુબેન, રંજનબેન, મીનાબેન, કાશ્મીરાબેન , તથા નીતાબેનના ભાઈ. શ્વસુર પક્ષે પારેખ કેશવલાલ ગોપાલજીના જમાઈ તા.૧/૪/૨૦૨૫ ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા  તા.૨/૪/૨૦૨૫ બુધવારના રોજ સવારે ૯:00  વાગે નિકળી ચંદનવાડી સ્મશાન મરીન લાઇન્સ જશે.🙏🙏

ઘરનું એડ્રેસ 

39/47  C.P.Tank
1st floor ,room no.12
New Sonawala Building 
Mumbai 400004
9867655802