વાંકાનેર નીવાસી હાલ વિરાર
અ.સૌ.દક્ષાબેન હરેન્દ્રભાઈ દોશી (ઉં. વ. ૬૭ )
તે લાભુબેન મનહરલાલ ભાઈચંદ દોશીના પુત્રવધુ,
તે વૈશાખી કલ્પેશકુમાર મિસ્ત્રીના માતુશ્રી,
તે સીયાના નાની,
તે હરગોવિંદ સુખલાલ શાહના દીકરી,
તે મીનાબેન , શશીકાત ભાઈ,વીમળભાઈ,ભરતભાઈના બેન
ગુરૂવાર તા. ૦૬-૦૩-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે.
[લોકીક વહૈવાર બંધ છે.]
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.