Friday, March 7, 2025

Death


વાંકાનેર નીવાસી હાલ વિરાર 
અ.સૌ.દક્ષાબેન હરેન્દ્રભાઈ દોશી (ઉં. વ.  ૬૭ )
તે લાભુબેન મનહરલાલ ભાઈચંદ દોશીના પુત્રવધુ, 
તે વૈશાખી કલ્પેશકુમાર મિસ્ત્રીના માતુશ્રી, 
તે સીયાના નાની, 
તે હરગોવિંદ સુખલાલ શાહના દીકરી,
તે મીનાબેન , શશીકાત ભાઈ,વીમળભાઈ,ભરતભાઈના બેન
ગુરૂવાર તા. ૦૬-૦૩-૨૦૨૫ ના  અરિહંત શરણ પામેલ છે.

 [લોકીક વહૈવાર બંધ છે.] 
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.