Sunday, March 2, 2025

Death

લખતર નિવાસી હાલ કાંદિવલી
સ્વ. સમરતબેન કેશવલાલ નેણસીભાઇના સુપુત્ર 
હસમુખરાય મહેતા (ઉં. વ. ૮૯) 
સરયુબેનના પતિ,
ડો. મેહુલભાઇ તથા શેફાલીબેનના પિતા,
ડો. રૂપાલીબેન તથા સલિલભાઇના સસરા,
સ્વ. ચીમનલાલ વર્ધમાન શાહના જમાઇ, 
સ્વ. પ્રવીણભાઇ, સ્વ. કાંતિભાઇ, રમેશભાઇ, સ્વ. વિનુભાઇ, સ્વ. જશુમતીબેન, સ્વ. હસુમતીબેન, સ્વ. સ્મિતાબેન તથા નલીનીબેનના ભાઇ
તા. ૨૮-૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.