Friday, September 20, 2024

ક્ષમાપના સંમેલન તથા તપસ્વી તીર્થ યાત્રા પ્રવાસ

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (મુંબઈ)
તથા 
શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ (મુંબઈ)
દ્વારા 
લોઢાધામ મહાવીરધામ ખાતે આયોજિત 

ક્ષમાપના સંમેલન તથા
તપસ્વી તીર્થ યાત્રા પ્રવાસ 
રવિવાર તા. ૨૨-૯-૨૪ 
🙏🙏🙏🙏🙏🙏🙏
બસ નીચેના સ્થળેથી ઉપડશે
💥 દાદર 💥 
શ્રી શાંતિનાથ જૈન દેરાસર 
કબુતરખાના પાસે દાદર વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
દેવાંગભાઈ 9320678825
દિપેશભાઈ 9820272842
💥ઘાટકોપર💥
શ્રી મુનિસુવ્રત સ્વામી દેરાસર
નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
મહેન્દ્રભાઈ 8779859266
રાજેશભાઈ સંઘવી 9664222014
ધવલભાઈ ખંડોર 8850059432
💥બોરીવલી💥
 શ્રી સંભવનાથ જૈન દેરાસર, 
જાબંલી ગલ્લી, 
બોરીવલી વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
નયનેશભાઈ દોશી 8767262637
રૂષભ દોશી 9773122468
જીગ્નેશભાઈ 9320699797
💥ભાયંદર💥
શ્રી બાવન જીનાલય,
ગણેશ શાક ગલી,
ભાયંદર વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
નિલેશભાઈ શેઠ 9664021226

આપેલા કાડૅ સાથે લાવવા ખાસ જરૂરી છે

અવસાન


મોરબી નિવાસી હાલ સાયન 
સ્વ. ઈન્દુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના જમાઈ 
ડો. વિનોદભાઈ વસનજીભાઈ છેડા
તે હેમાબેનના પતિ,
તે દીપક પારેખ, વીણાબેન નવીનભાઈ છેડા, પૂર્ણિમાબેન જયંતભાઈ શાહ, બિંદુબેન હેતલકુમાર મહેતાના બનેવી, 
તે હીના દીપક પારેખના નણદોઈ  
મંગળવાર તા. ૧૭-૯-૨૦૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તારીખ ૨૦-૯-૨૦૨૪ ના ૪:૦૦ થી ૫.૩૦ 
નારણજી શામજી મહાજન વાડી, 
બીજે માળે, 
ભાઉદાજી રોડ, 
માટૂંગા સે.રેલવે, 
મુંબઈ ૪૦૦૦૧૯  
મધ્યે રાખેલ છે 
લૌકીક વ્યવહાર બંધ છે.
🙏🙏🙏🙏🙏

Wednesday, September 18, 2024

Death/Funeral


જૂના ઘાટીલા નીવાસી હાલ મુંબઈ 
નીમચંદ હરજીવન લોદરિયાના સુપુત્ર જગદીશના ધર્મપત્ની 
હેમાબેન (ઉ.વ. ૭૧)
તે કાજલ જીજ્ઞેશ પટેલ તથા માનસી જીતેન દેઢિયાના માતુશ્રી, 
તે સ્વ.નવીનભાઈ,સ્વ.રજનીભાઈ, બિપીનભાઈ, નિલમબેન તથા રેખાબેનના ભાભી, 
તે પીયર પક્ષે વ્રજલાલ ચંદુલાલ મહેતાના દીકરી,
તે વસંતભાઈ, પ્રીતિબેન તથા વીણાબેનના બહેન
બુધવાર તા. ૧૮-૦૯-૨૦૨૪ ના રોજ અવસાન પામેલ છ.
તેમની અંતિમ યાત્રા બુધવાર તા. ૧૮-૦૯-૨૦૨૪ ના  બપોરે ૧૨ કલાકે નીચેના સ્થળેથી નીકળશે

Jagdish Lodaria
467 Husainbhai mansion
2nd floor room No 44
Gol Deval, Mumbai 400003
Cremation at Chandanwadi marinlines - Electric

Tuesday, September 17, 2024

શ્રી મચ્છુકાંઠા જૈન વિસાશ્રીમાળી મહિલા મંડળ ગરબા કોમ્પીટીશન

શ્રી મચ્છુકાંઠા જૈન વિસાશ્રીમાળી મહિલા મંડળ


ખુશખબર!!  ખુશખબર!!!


આપ સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તે પ્રોગ્રામ અમે લઈને આવી રહ્યા છીએ.

જી હા, બરાબર છે,

ઝાંઝરના ઝણકારે, 

             બંગડીના રણકારે,

તાલીઓના તાલે,

              ગરબે ઘુમવા આવો.

નવરાત્રિ મહોત્સવ માં રમઝટ બોલાવવા બહેનો તૈયાર થઈ જાવ. આને માટે ડ્રેસકોડ રહેશે, traditional, નવરાત્રિ સ્પેશિયલ બાંધણી, પટોળા અથવા લહેરિયા....

તારા લહેરિયાની લાલ લાલ ભાતે મારું મન મોહી ગયું...


આ વર્ષે ગરબા કોમ્પીટીશન રાઉન્ડ તો રહેશે જ, પરંતુ તે ઉપરાંત ગ્રુપ કોમ્પીટીશન પણ રાખી છે. તમારે તમારું ગ્રુપ બનાવીને રજીસ્ટર કરાવવાનું રહેશે, ગ્રુપ ઓછામાં ઓછું છ બહેનોનું હોવું જોઈએ. દરેક ગ્રુપે પોતાની રીતે તૈયારી કરીને પાંચ મિનીટનું performance આપવાનું રહેશે. 

તમારા ગ્રુપનું રજીસ્ટ્રેશન ૨૦/૯/૨૦૨૪ થી ૩૦/૯/૨૦૨૪ સુધીમાં કમિટી મેમ્બરને કરાવવાનું રહેશે. તે ઉપરાંત આવનાર દરેક જણે પોતાનું રજીસ્ટ્રેશન ગ્રુપમાં કરાવવાનું રહેશે.

તો બહેનો! ગરબે ઘુમવા💃🏻,ઈનામો 🥇🥈🥉જીતવા અને સાથે સાથે delicious🥪🍕😋 અલ્પાહાર માણવા તૈયાર છો ને?

Prizes for,

Best dress,

Best performance,

Best group performance and lucky draw prizes.

સ્થળઃ લખમશી નપુ હોલ (રામવાડીની બાજુમાં)

૩૧૧, ચંદાવરકર રોડ

માટુંગા (સે.રે.)

સમયઃ ૫/૧૦/૨૦૨૪, શનિવાર,

બપોરે ૩ થી ૭ સુધી


આવનાર દરેક મેમ્બરે બહેનો ૧૦૦/-₹ એન્ટ્રી ફી ભરવાની રહેશે.

મહેમાન બહેનો માટે ફી ૩૦૦/-₹ રહેશે. પાંચ વર્ષથી ઉપરના બાળકોની ફી પણ ૩૦૦/-₹ રહેશે. એન્ટ્રી ફી હોલ ઉપર જ આપવાની રહેશે.

લી.

શ્રી મચ્છુકાંઠા વિસાશ્રીમાળી જૈન મહિલા મંડળ મુંબઈ

Sunday, September 15, 2024

ગરબા નાઇટ

શ્રી મચ્છુકાંઠા વીશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ. પૂ. યુવક મંડળ - ઘાટકોપર
સંગાથે ઉજવે છે 


ગરબા નાઇટ વિથ ડિનર 🕺💃
GARBA NIGHT WITH DINNER 🕺💃
૨૮-૯-૨૦૨૪ શનિવાર સાંજે ૭.૦૦ કલાકે
સ્થળ:
સિટી બેન્કવેટ
યુનિવર્સલ મેજેસ્ટીક,
ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ,
છેડા નગર, મુંબઈ. 
પાસ કિમત ₹ ૬૦૦/-
જુજ કેપેસીટી હોવાથી પાસ વહેલા તે પહેલાના ધોરણે મળશે
લિ.
શ્રી મચ્છુકાંઠા વીશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
જયેશ ત્રંબકલાલ દોશી
નિલેશ ભોગીલાલ શેઠ
ચેતન સેવંતીલાલ સંઘવી
માનદ્ મંત્રીઓ
location :
https://maps.app.goo.gl/E9Yy6ANsW5r3gyCQA

Wednesday, September 11, 2024

Death/Funeral


મોરબી નિવાસી હાલ સાયન મુંબઈ 
અ.સૌ. શિલ્પાબેન સમીરભાઈ મહેતા (ઉ. વ. ૫૭ )
તે સમીરભાઈ દુલેરાય મહેતાના ધર્મપત્ની, 
તે કુ.દિશા અને દૃષ્ટિના માતુશ્રી,
તે સ્વ.રંજનબેન અને સેવંતીલાલ દલિચંદ દોશીના દિકરી,   
તે ડો. મનોજભાઈ દુલેરાય મહેતા ,સંધ્યાબેન નીશિતભાઈ કોઠારી તથા સોનલબેન રાજેન્દ્રભાઈ સાંગોડકરના ભાભી , 
તે અ.સૌ. હર્ષાબેન મનોજભાઈ મહેતાના દેરાણી, 
તે ભારતીબેન હરેશભાઈ શાહ, તરુણભાઈ અને સ્વ. જીતેશભાઇના બેન 
બુધવાર તા.૧૧-૦૯-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે .
તેમની અંતિમ યાત્રા ગુરુવાર  તા. ૧૨-૦૯-૨૦૨૪  ના  રોજ સવારે ૮ વાગ્યે તેમના 
નિવાસ સ્થાનેથી નીકળશે. 
Address :-
સમીર મહેતા 
૫૩ /૧ , શક્તિ ભુવન ,
લક્ષ્મીબાઈ કેલકર રોડ (સાયન મેઈન રોડ), 
ગંગા વિહાર હોટલ પાસે, 
જૈન સોસાયટી, સાયન પશ્ચિમ, 
મુંબઈ -૪૦૦ ૦૧૯.
તથા 
હિન્દુ સ્મશાન  ભૂમિ,  
ભાઉદાજી રોડ, 
સાયન હોસ્પિટલ ગેટ નંબર ૭ ની સામે જશે.

તેમની બંને પક્ષની 
પ્રાર્થના સભા 
શુક્રવાર તા.૧૩-૦૯-૨૦૨૪ ના રોજ સાંજે ૩:૩૦ થી ૫:૩૦ કલાકે
લખમસી નપ્પુ હૉલ,૩૧૧, ચંદાવરકર રોડ, માટુંગા (સેન્ટ્રલ રેલવે) ખાતે રાખેલ છે.
લૌકિક વ્યવહાર બંધ છે.
🙏🙏🙏🙏🙏

Tuesday, September 10, 2024

Death/Funeral

વાંકાનેર નિવાસી 
ભુપતરાય રતિલાલ મહેતા (બર્મા વાળા) (ઉં.વ. ૭૭)
તે  રેખાબેનના પતિ, 
તે મહેન્દ્રકુમાર કાનજીભાઈ કામદારના જમાઈ, 
તે  રંજનબેન, શર્મિષ્ઠાબેન, હસુમતીબેનના ભાઈ, 
તે બિનલ અને રિતેશના પિતાશ્રી, 
તે પારસકુમાર તથા જીનલના સસરા, 
તે રૈવત અને વૈરાગીના દાદા, 
તે સ્તુતિ અને જ્ઞાનના નાના 
મંગળવાર તા. ૧૦-૦૯-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની સ્મશાન યાત્રા 
સાંજે ૬  વાગ્યે તેમના નિવાસસ્થાન દેરાશેરી,ચાવડી ચોક, વાંકાનેર થી નીકળશે

 

Monday, September 9, 2024

Tapasvi Tirth Yatra Circular

ઉપર જણાવેલ સેન્ટર પર પાસ લેવાનો સમય નીચે મુજબ છે
દાદર - ૧૦ થી ૫ (સોમવારે બંધ)
મસ્જિદ બંદર - બપોરે ૩ થી ૬
બોરીવલી - ૧૧ થી ૬
ભાયંદર - ૯ થી ૯
ઘાટકોપર - ૧૧ થી  ૧.૩૦ અને ૫ થી ૭ (મો. 9664222014)

 

Sunday, September 8, 2024

Friday, September 6, 2024

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ 
હંસાબેન પ્રવિણચંદ્ર મહેતા (ઉં. વ. ૮૮) 
રવિવાર તા. ૧-૯-૨૦૨૪ રોજ અરિહંતશરણ પામેલ છે.
લી. ચંચલબેન તથા પ્રાણજીવનદાસ અવિચળદાસ મહેતા પરિવાર
રાજેશ પ્રવિણચંદ્ર મહેતાના
જય જિનેન્દ્ર.
લૌકિક વ્યવહાર બંધ છે.

Death

સ્વ. નિર્મળાબેન સૌભાગ્યચંદ આણંદજી વોરાની પુત્રવધુ 
અ.સૌ. હર્ષાબેન નરેશભાઈ વોરા (ઉં.વ. ૬૮)  
તે  સ્નેહા અને મોનિકાના માતુશ્રી, 
તે અલકાબેન અશોકભાઈ અને સાધનાબેન નવનીતભાઈના ભાભી, 
તે સ્વ.અનોપચંદ મોહનલાલ મહેતાની સુપુત્રી, 
તે સ્વ.અનસુયાબેન,નિરંજનાબેન,સ્વ.કુંદનબેન, નયનાબેન અને રીટાબેનના બહેન 
મંગળવાર તા. ૦૩-૦૯-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
નરેશભાઈ સૌભાગ્યચંદ વોરા
૫૪  મહાગીરી, અશોક ચક્રવતી રોડ,
કાંદીવલી ઇસ્ટ. મુંબઈ-૪૦૦૧૦૧ 

Death

વાંકાનેર નિવાસી  હાલ લંડન 
સ્વ. હેમતલાલ છગનલાલ શેઠના પત્ની 
કુમુદબેન (ઉં.વ.૯૨)
તે શરદ, મનીષ, સ્વ. રાજીવ, કેતનના માતા, 
તે હર્ષા,  અલ્પા, દર્શનાના સાસુ, 
તે કૃપા, કુશલ, ખુશ, માનના દાદી, 
તે સ્વ. કાંતાબેન જેઠાલાલ મહેતાના દિકરી, 
તે ઉષાબેન ઘીયા, સ્વ. કિશોરભાઈ મહેતા, ઉમાબેન મહેતા અને સ્વ. ગીતાબેન મહેતાના મોટા બેન 
શનિવાર તા.૩૧-૮-૨૪ ના રોજ અરિહંતશરણ થયેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.