Monday, March 25, 2024

Death/Funeral


ઘાટીલા નિવાસી હાલ સોનગઢ મુંબઈ 
દિગંબર બાલબ્રહ્મચારી ઇન્દિરાબેન નવલચંદ લોદરીયા (ઉં.  વ.  ૮૮)
તે સ્વ. જગદીશભાઈ, સ્વ મધુબેનના મોટા બેન ,
તે સ્વ. હસુમતીબેનના નણંદ ,
તે પ્રવીણભાઈ શાહના સાળી, 
તે રાજીવ અને અમિષાના ફઈબા ,
તે સ્મિતા અને મેહુલકુમારના ફૈજી ,
તે પ્રિયલ રોનક જોધાવત, આયુષી, અભિષેક અને આદિત્યના મોટા ફઈબા
સોમવાર તા. ૨૫-૦૩-૨૦૨૪ ના રોજ દેહ પરિવર્તન કરેલ છે. 
તેમની સ્મશાન યાત્રા આજરોજ સાંજના છ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી પાર્લા સ્મશાને જવા નીકળશે 
એડ્રેસ 
રાજીવ જગદીશ લોદરીયા 
૮,  હીરક સોસાયટી, ૪થે માળે, 
એક્સિસ બેન્ક ની પાસે ,
 એસ. વિ.  રોડ ,વિલેપાર્લે વેસ્ટ,
 મુંબઈ 
 ફોન 9820078175
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.