Thursday, March 7, 2024

Death


વાંકાનેર નીવાસી હાલ અમેરિકા 
(શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના માજી પ્રમુખ)
તથા 
(શ્રી મચ્છુકાંઠા જૈન વીશાશ્રીમાળી યુવક મંડળના સ્થાપક પ્રમુખ) 
સ્વ. પ્રવીણચંદ્ર તલકશી શાહ  
તથા 
સ્વ. અનસુયાબેનના સુપુત્ર  
અરવિંદભાઈ (ઉ. વ.૮૦)
તે શેરીના પતિ,
તે ગ્રેગ, દેવ, જેફરી  તથા ડેવિડ ના પિતા , 
તે  દીનાબેનના ભાઈ , 
તે  સ્વ. ભરતભાઈ શાહના  સાળા , 
તે બીજલ તથા  બિંદુલના  મામા , 
તે કીરચંદભાઈ તેજપાલ મહેતાના દોહિત્ર , 
તે શશીકાંતભાઈ તથા મહેન્દ્રભાઈના ભાણેજ  
બુધવાર તા. ૦૬ -૦૩ -૨૦૨૪   ના રોજ એટલાન્ટા યુ.એસ.એ ખાતે  અરિહંત શરણ પામેલ   છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.