Thursday, March 21, 2024

Death

વાંકાનેર નિવાસી હાલ બોરીવલી (મુંબઈ) 
હસમુખભાઈ છગનલાલ સંઘવી (ઉં. વ. ૭૫)
તે ધીરજબેનના પતિ, 
તે નિરવ અને ફાલ્ગુની ના પિતા, 
તે જલ્પા અને ચેતનકુમારના સસરા,
તે સ્વ. વિનુભાઈ, સ્વ. શશીકાંતભાઈ, નવીનભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. વિજયાબેન તથા મીનાબેનના ભાઈ ,
તે  સ્વ. સુખલાલ દેવચંદ વખારીયાના જમાઈ 
બુધવાર તા. ૨૦-૩-૨૦૨૪ના અરિહંતશરણ પામ્યા છે. 
એમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૨-૩-૨૦૨૪ ના ૪થી ૫:૩૦ 
સ્થળ:
સમાજ કલ્યાણ મંદીર 
રેલનગર વેલફેઅર એસોસીએશન ટ્રસ્ટ, 
એસ.વી.સી. બૅન્ક સામે, 
વઝીરા નાકા, 
એલ.ટી. રોડ, 
બોરીવલી (વેસ્ટ), 
ખાતે રાખેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.