Monday, May 8, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
સ્વ. સમજુબેન દલપતભાઇ મોતીચંદ શેઠના પુત્ર 
બકુલભાઇ  (ઉં. વ. ૭૬) 
તે કેતન અને રીના રાકેશકુમાર શાહના પિતા, 
તે સ્વ. બીપીનભાઇ, સ્વ.રજવંતીબેન વિનોદરાય મહેતા, દમયંતીબેન ચીમનલાલ દોશીના ભાઇ, 
તે  મંજુલાબેનના દિયર, 
તે સસરા પક્ષે સ્વ. જસુમતીબેન પ્રવીણકાન્ત નંદલાલ મહેતાના જમાઇ 
શનિવાર તા. ૬-૫-૨૩ ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. 
ઠે. બી-૫૦૮, પ્રેમનગર, બિલ્ડિંગ-૫, મંડપેશ્વર રોડ, બોરીવલી (વેસ્ટ).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.