Monday, May 1, 2023

Death


ટીકર નિવાસી હાલ મુંબઇ - ભાયંદર 
મંજુલાબેન જટાશંકર દેવશીભાઇ મહેતાના સુપુત્ર 
દિલીપભાઇ ઉમર વર્ષ ૬૬ 
તે જેમીનીબેનના પતિ,
તે નીશીત તથા મોક્ષા વોરાના પિતાશ્રી, 
તે પુજા તથા શ્રેયાંશકુમારના સસરા,
તે દિનેશભાઈ, અશોકભાઈ, પ્રતિભાબેન કિરીટકુમાર તથા 
સ્વ.નયનાબેન દિનેશકુમાર શાહના ભાઈ ,
તે અ.સૌ. નયનાબેનના દિયર, તથા અ.સૌ. જાગૃતીના જેઠ,
તે કપિલ,અલ્પા, અંકિત,જીનલના કાકા,
તે શ્વસુર  પક્ષે અમદાવાદ નિવાસી રમેશભાઈ અંબાલાલના જમાઈ
સોમવાર તા. ૦૧-૦૫-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા સોમવાર તા. ૦૧-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે તેમના નિવાસ્થાનેથી નિકળશે 

એડ્રેસ:-
B-306, Suparshwa Darshan CHS, 
Venkatesh Park, 
opp. MTNL, fatak road, 
Bhayandar West, 
Thane -401101
9699858653
7021700444

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.