Friday, May 19, 2023

Death


રંગપર મોરબી નીવાસી હાલ થાણા 
હિમાંશુ ઉં. વ . ૪૬  
તે શોભનાબેન તથા સ્વ.સેવંતીલાલ જેઠાલાલ વલ્લભદાસ મહેતાના સુપુત્ર, 
તે વિનીતાના પતિ, 
તે આગમ, વિધિના પપ્પા,
તે દર્શન,  પિન્કેશના મોટાભાઈ, 
તે યોજના, મેહુલાના જેઠ,  
તે  જિયા, વંશના મોટા પપ્પા,
તે ભાનુમતીબેન નગીનદાસ , અ. સૌ. સંધ્યાબેન હસમુખભાઈ, સ્વ. રેખાબેન સુરેશભાઈ,  સ્વ. વિજ્યાબેન હર્ષદભાઈ મહેતા, રમીલાબેન સુરેશભાઈ વોરા, ઉર્મિલાબેન ચંદ્રકાંતભાઈ પટેલ, સ્વ. પદમાબેન જયસુખભાઇ મહેતાના ભત્રીજા ,  
તે સાસરા પક્ષે લલિતકુમાર મોતીલાલજી સાકરીયા (નાસીક) ના જમાઈ,  ગુરુવાર તા. ૧૮-૦૫-૨૦૨૩ ના અરિહંતશરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા ૧૯-૦૫-૨૦૨૩ ના સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસસ્થાને થી નીકળશે.
સરનામું : 
B - 3/૪૦૧ ઉન્નતિ વૂડ, 
ફેસ ૨, 
ન્યુ હોરાઈઝન સ્કૂલની પાસે, 
રિજન્સી  ટાવર સામે, 
આનંદ નગર બસ ડેપોથી આગળ, 
ઘોડબંદર રોડ, થાણા વેસ્ટ 
Sevantilal Jethalal Mehta,
B-3/401, Unnati wood, face -2,
Near New Horizon school/opp.Regency tower,
Anand Nagar, kasar vadavali,
Thane West 
દર્શન મહેતા 72761 83222
પિન્કેશ મહેતા 96993 67644
હસમુખ મહેતા 9819950481
સુરેશ મહેતા 9892953340
તેમની બંને પક્ષની ભાવયાત્રા/ પ્રાર્થનાસભા 
રવિવાર તા. ૨૧-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ થી ૧૨  
સ્થળ : શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર, 
3 જે માળે, ટંભી નાકા, થાણા (વેસ્ટ) ખાતે રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.