Friday, December 11, 2020

Death


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ) 
સ્વ. કાંતાબેન ધીરજલાલ મોતીચંદ શેઠના પુત્ર 
પરેશભાઈ ઉ. વ. (૬૬) 
તે મીનાના પતિ,
તે કેનીલ, રોબિનના પિતા,
તે શ્વેતા પૂજાના સસરા,
તે સ્વ. દિનેશભાઇ, સ્વ. ઈન્દુભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. દુષ્યંતભાઇ, મંજુલાબેન મહેન્દ્રકુમાર સંઘવી તથા મીનાક્ષીબેન વિનોદરાય સંઘવીના ભાઈ,
તે રોનીલ કૈશાના દાદા,
તે ખંભાત નિવાસી શ્રી નવનીતલાલ ચીમનલાલ શેઠના જમાઈ 
શુક્રવાર તા. ૧૧-૧૨-૨૦૨૦ના રોજ અરિહંત શરણ થયેલ છે. 
લૌકિક  વ્યવહાર તથા પ્રાર્થના  સભા બંધ રાખેલ છે. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.