Saturday, December 26, 2020

અવસાન

વાંકાનેર હાલ પેડર રોડ રસિકલાલ એન. દોશી (ઉં.વ. ૯૦) ગુરુવાર,તા. ૨૪-૧૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જેઠીબેન અને સ્વ. ન્યાલચંદ દોશીના પુત્ર. સ્વ. ગુલાબબેનના પતિ. વિરેન્દ્ર-અમીષા, સુકેતુ-વૈશાલી, ભાવના-નિલેશ મહેતા, રૂપાલી - મનીષ ભણસાળીના પિતાશ્રી. સ્વ. નગીનભાઈ, સ્વ. હિંમતભાઈ, સ્વ. વિજયાબેન, સ્વ. વિમળાબેનના ભાઈ. સ્વ. નવલબેન - સ્વ. રેવાશંકર પ્રાણજીવન વોરાના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.