જામનગર હાલ ઘાટકોપર, મુંબઈ સ્વ. જડાવબેન ઝવેરચંદ વસાના પુત્રવધૂ. ગં. સ્વ. તીરૂલતા (ઉં. વ. ૮૦) તે ગુરુવાર, ૨૪-૧૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદરાય વસાના ધર્મપત્ની. ચિ. જયેશના માતુશ્રી. સ્વ. જેઠાલાલભાઈ, સ્વ. રતિલાલભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ. તારાબેન, અ. સૌ. ભાનુબેન તથા સ્વ.પુષ્પાબેનના ભાભી. સ્વ. લાભુબેન ખુશાલચંદ સંઘવીના દીકરી. તે સ્વ. ભાસ્કરભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, વિનોદભાઈ, સ્વ. પ્રવીણભાઈ, દિપકભાઈ તથા અ. સૌ. રમાબેન દોશીના બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.