Friday, December 25, 2020

અવસાન

જામનગર હાલ ઘાટકોપર, મુંબઈ સ્વ. જડાવબેન ઝવેરચંદ વસાના પુત્રવધૂ. ગં. સ્વ. તીરૂલતા (ઉં. વ. ૮૦) તે ગુરુવાર, ૨૪-૧૨-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદરાય વસાના ધર્મપત્ની. ચિ. જયેશના માતુશ્રી. સ્વ. જેઠાલાલભાઈ, સ્વ. રતિલાલભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. નવીનભાઈ, સ્વ. તારાબેન, અ. સૌ. ભાનુબેન તથા સ્વ.પુષ્પાબેનના ભાભી. સ્વ. લાભુબેન ખુશાલચંદ સંઘવીના દીકરી. તે સ્વ. ભાસ્કરભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, વિનોદભાઈ, સ્વ. પ્રવીણભાઈ, દિપકભાઈ તથા અ. સૌ. રમાબેન દોશીના બેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.