Tuesday, November 29, 2016

Death

વાંકાનેર નિવાસી (હાલ ચુનાભઠ્ઠી-મુંબઈ) સ્વ. હરગૌરીબેન તથા સ્વ. પ્રભુલાલભાઈ દલપતભાઈ સપાણીના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૩) તે મીનાબેનના પતિ. નીરવ-જુગ્મી, પારૂલ-અનૂજના પિતાશ્રી. પ્રફૂલભાઈ-અરૂણા, વિજયભાઈ-અમીતા, સુનીલભાઈ-પૂર્વી, જ્યોતિબેન જયેન્દ્રકુમાર શાહ, ભારતીબેન પંકજકુમાર રવાણી, જયશ્રીબેન દિલીપકુમાર શાહના મોટા ભાઈ. સ્વ. અભેચંદ કરશનજી દોશીના જમાઈ સોમવાર, તા. ૨૮-૧૧-૧૬ના દેહપરિવર્તન કરેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧-૧૨-૧૬ના રોજ. ઠે.: શ્રી લખમશી નપ્પુ હોલ, ૩૧૧-તેલંગ રોડ, માટુંગા (સે.રે.), મુંબઈ. સમય: ૧૦-૩૦ થી ૧૨.૦૦. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
**************************************************
વાંકાનેર હાલ રાજકોટ સંઘવી જીવરાજ મોહનલાલના પુત્ર મહેશભાઇ સંઘવી (ઉં. વ. ૬૩) તે મીનાબેનના પતિ. સંદીપ, સંકેતના પિતાશ્રી. અનીલભાઇ, દમયંતીબેન પટેલ, હંસાબેન શાહના ભાઇ. શેઠ પ્રભુલાલ ગફલભાઇના જમાઇ તા. ૨૮-૧૧-૧૬ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. ઉઠમણું અને પ્રાર્થનાસભા ૧-૧૨-૧૬ ગુરુવારના રાજકોટ મુકામે રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.