Thursday, November 24, 2016

Death


વાંકાનેર નિવાસી હાલ અંધેરી સ્વ. શાંતિલાલ જીવરાજ દોશીના ધર્મપત્ની લલિતાબેન શાંતિલાલ દોશી (ઉં. વ. ૯૧) તા. ૨૩-૧૧-૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હરગોવિંદદાસ તથા ગં.સ્વ. તારાબેનના મોટા બેન, તે જીતુભાઈ, રમેશભાઈ, હિતેશભાઈ, સૌ. ભાનુબહેન, સૌ. રસિલાબેન, સૌ. અરૂણાબેન, સૌ. પ્રજ્ઞાબેનના માતુશ્રી, તે સૌ. પ્રીતિ, સૌ. સ્વાતિ, સૌ. કવિતાના સાસુ, તે સૌ. મનીષા શશાંક દોશીના મોટા સાસુ. બંને પક્ષની પ્રાર્થના ૨૫-૧૧-૧૬ના સાંજે ૪-૩૦ થી ૬. ઠે.: અતિથિ બેન્કવેટ હોલ, જે. બી. નગર સર્કલ, કેનેરા બેંક પછી, જે. બી. નગર, અંધેરી (ઈ). (લૌકિક વ્યવહાર બંધ છે).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.