Saturday, November 19, 2016

Death







વાકાંનેરના હાલ સાંતાક્રુઝ સ્વ. મગનલાલ કાલીદાસ ગાંધીના પુત્ર સ્વ. મનહરલાલ ગાંધીના ધર્મપત્ની ગં. સ્વ. સુધાબેન (ઉં. વ. ૭૪), જે રતીલાલ હંસરાજ સંઘવીની દીકરી. તેમજ આશિષ, શિતલ, મિલનના માતુશ્રી. નીપા, વૈશાલીના સાસુ ૧૬-૧૧-૧૬ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, રવિવાર, ૨૦-૧૧-૧૬ના ૪ થી ૬. સ્થળ: એ/૬, ચંદન મહલ સોસાયટી, વી. એન. દેસાઈ હોસ્પિટલની બાજુમાં, સાંતાક્રુઝ (ઈ), મુંબઈ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
*******************************************
વાંકાનેર (હાલ દાદર) સ્વ. સુશીલાબેન જયસુખલાલ શાહના પુત્ર રાજેન્દ્ર (રાજુ) (ઉં. વ. ૬૦) તે રમેશ, દિલીપ, બિપીન, નરેન્દ્ર, કિરીટના ભાઈ. ભાનુબેન, તરૂલતાબેન, શોભનાબેન, લીનાબેન, મોનાબેનના દિયર ૧૭-૧૧-૧૬, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.