Friday, March 7, 2025

Death


વાંકાનેર નીવાસી હાલ વિરાર 
અ.સૌ.દક્ષાબેન હરેન્દ્રભાઈ દોશી (ઉં. વ.  ૬૭ )
તે લાભુબેન મનહરલાલ ભાઈચંદ દોશીના પુત્રવધુ, 
તે વૈશાખી કલ્પેશકુમાર મિસ્ત્રીના માતુશ્રી, 
તે સીયાના નાની, 
તે હરગોવિંદ સુખલાલ શાહના દીકરી,
તે મીનાબેન , શશીકાત ભાઈ,વીમળભાઈ,ભરતભાઈના બેન
ગુરૂવાર તા. ૦૬-૦૩-૨૦૨૫ ના  અરિહંત શરણ પામેલ છે.

 [લોકીક વહૈવાર બંધ છે.] 
🙏🙏🙏🙏🙏

Tuesday, March 4, 2025

Funeral/Death



વાંકાનેર નિવાસી હાલ મુંબઈ ચીંચપોકલી 
પ્રીતિબેન મહેન્દ્રભાઈ રતિલાલ સોલાણીના પુત્ર 
પૂરવ (ઉં. વ. ૪૨ ) 
તે વૈશાલીબેનના પતિ, 
તે હિયાના પપ્પા, 
તે સ્વ. ગુણવંતભાઈ નગીનદાસ શાહ ના જમાઈ, 
તે રૂપલ જિનેશભાઈ તુરખિયા ના ભાઈ, 
તે સ્વ. જેવતભાઈ, સ્વ. રજનીભાઇ, સ્વ.કિશોરભાઈ, રાજેન્દ્રભાઈ, અજયભાઈ તથા સ્વ.પ્રભાબેન શેઠ,સ્વ. લીલમબેન શાહ,સ્વ. ભાનુમતીબેન શાહ, સ્વ. જયશ્રીબેન દોશી, સ્વ. ઉર્મિલાબેન પારેખ, ચંદ્રકળાબેન ગાંધી,નયનાબેન મહેતાના ભત્રીજા,
તે વસંતભાઈ મહેતાના ભાણેજ
મંગળવાર તા. ૦૪-૦૩-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા ચીંચપોકલી તેમની નિવાસ સ્થાનેથી સાંજે ૪:૩૦  કલાકે સાયન હોસ્પિટલના સ્મશાન ગૃહે  જશે

Address
બિલ્ડિંગ નંબર ૫ , રૂમ નંબર ૩ , 
D L જૈન કોલોની, 
વોલ્ટાસ કમ્પની ની સામે,
મહાજન વાડી પાસે,
ડો. આંબેડકર રોડ ,
ચીંકપોકલી.
🙏🙏🙏🙏🙏

Monday, March 3, 2025

Death


વાંકાનેર નીવાસી હાલ વડોદરા 
સ્વ.હીરાબેન મનસુખલાલ પટેલના સુપુત્ર 
પંકજભાઈ 
તે રેખાબેનના પતિ, 
તે સની તથા સાગરના પિતા,
તે તોરલ તથા ફલોનીના સસરા,
તે સનય તથા અમાઈરાના દાદા, 
તે મઘુબેન નવીનચંદ્ર સોનાવાલા, જ્યોત્સનાબેન પ્રદીપકુમાર ખજૂરીયા, વિદેહા મનીષકુમાર મહેતા તથા હીમાશુંના ભાઈ, 
તે હષૉબેનના જેઠ, 
તે જામનગરનીવાસી અમૃતલાલ વિકમશીભાઈ સંઘવીના જમાઈનું
સોમવાર  તાઃ ૦૩-૦૩-૨૦૨૫  ના  દેહાવસાન થયેલ છે. 
તેમનું બેસણું તા. ૦૪-૦૩-૨૦૨૫ ના  રોજ  ૪ થી ૬ દરમ્યાન 
સૌરાષ્ટ્ર જૈનસમાજ હોલ,  
કલાલી, વડોદરા 
ખાતે રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Sunday, March 2, 2025

Death

લખતર નિવાસી હાલ કાંદિવલી
સ્વ. સમરતબેન કેશવલાલ નેણસીભાઇના સુપુત્ર 
હસમુખરાય મહેતા (ઉં. વ. ૮૯) 
સરયુબેનના પતિ,
ડો. મેહુલભાઇ તથા શેફાલીબેનના પિતા,
ડો. રૂપાલીબેન તથા સલિલભાઇના સસરા,
સ્વ. ચીમનલાલ વર્ધમાન શાહના જમાઇ, 
સ્વ. પ્રવીણભાઇ, સ્વ. કાંતિભાઇ, રમેશભાઇ, સ્વ. વિનુભાઇ, સ્વ. જશુમતીબેન, સ્વ. હસુમતીબેન, સ્વ. સ્મિતાબેન તથા નલીનીબેનના ભાઇ
તા. ૨૮-૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

Saturday, March 1, 2025

Death/Funeral


 Extremely sorry to inform you that 
Mr Rajendrakumar Sakarchand Mehta (Rajubhai)  
Husband of Vasantiben,  
Father of Dhaval,
passed away  on 28.02.2025 . 
His funeral will start at 9.00 am on Saturday,1st March 2025. 


Address 
Dhaval Rajendrabhai Mehta
B 304, Building no 58, 
Silicon Enclave, 
Tilak Nagar, 
Behind HP building, 
Mumbai 400089
Dhaval 7303711089
🙏🙏🙏🙏🙏🙏

મોરબી નિવાસી હાલ ઘાટકોપર તિલકનગર
સ્વ. સાકરચંદ ચાંપસીભાઇ મહેતાના સુપુત્ર
રાજેન્દ્રકુમાર (ઉં. વ. ૭૩) 
તે વાસંતીબેનના પતિ, 
ધવલભાઇના પિતાશ્રી, 
સ્વ. પ્રભુભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, વિનુભાઇ તથા સ્વ. ભાનુબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. હસુબેન, સ્વ. મધુબેનના ભાઇ,
મજેવડી નિવાસી (હાલ ઘાટકોપર) સ્વ. દલીચંદભાઇ તારાચંદ મહેતાના જમાઇ 
શુક્રવાર તા. ૨૮-૨-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.