With profound grief, we hereby inform the sad demise of Smt. Mrudulaben Kantilal Vakharia ( Moty Mummy ). The last ritual rites from Sagar Darshan . Warden Road , today (03-07-2024) at 4.30 pm. Om Shanti 🙏
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
કાંતિલાલ વજેશંકર વખારિઆના ધર્મપત્ની
મૃદુલાબેન (ઉં.વ.૯૦)
તે તરુણભાઈ , કિરીટભાઈ, જીતુભાઈ , લીનાબેનના માતુશ્રી,
તે નીલાબેન, સુધાબેન, વર્ષાબેન તથા ધીરેનભાઈ દડિયાના સાસુ,
તે વિઠ્ઠલજી હિરાચંદ સંઘવીના પુત્રી,
તે અનુપચંદભાઈ તથા સુશીલાબેન દોશીના બહેન
બુધવાર તા. ૩-૭-૨૪ ના અરિહંતશરણ પામેલ છે.
તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૫-૭-૨૪ના રોજ
સાંજના ૪.૩૦ થી ૬ રાખેલ છે.
પ્રાર્થનાસ્થળ :
એસ.એન.ડી.ટી. કૉલેજ હૉલ,
રફી અહમદ કિડવાઈ રોડ,
માટુંગા,
મુંબઈ-૪૦૦૦૧૯.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.