Saturday, July 20, 2024

Death

 

વાંકાનેર નિવાસી હાલ બેંગલુરુ 
વકીલ  લાલચંદ સુંદરજી શાહના પુત્ર 
તથા 
ધ્રોલનિવાસી હરિલાલ દોલતચંદ મોદીના જમાઈ
મનહરલાલ ( ઉ. વ. ૯૪) 
તે અજય , મીના , બીના, પીયૂષના પિતાશ્રી,
તે અ.સૌ. કોકિલા,  અ.સૌ. સેજલ, રમેશકુમાર મહેતા, અને અશોકકુમાર શાહ ના સસરા, 
તે હનીષ - હેતલ, જશ, યેશાના દાદા, 
તે મેઘા નિરવકુમાર, કુશલ - પ્રચિતા, મિતાલીના નાના, 
તે હેઝલના મોટા દાદા, 
તે કનિષ્કા, કહાન,  દ્રિષના મોટા નાના, 
તે સ્વ. સુમતિલાલ,  સ્વ. શાંતિલાલના લઘુ બંધુ 
શુક્રવાર તા.  ૧૯-૦૭-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર રાખેલ નથી.
🙏 જય જિનેન્દ્ર 🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.