Monday, April 10, 2023

Death


ખાખરેચી નિવાસી (હાલ મુલુંડ)
 ચિમનભાઈ પ્રાણજીવન સંઘવી (ઉ .વ . ૮૮)
તે હસમુખભાઇ, હિતેશભાઈ,  કેતનભાઇ, મનીષભાઈ તથા જાગૃતિબેન પરેશકુમાર શાહના પિતાશ્રી,  
તે શ્વસુર પક્ષે ટિકર નિવાસી છગનલાલ રાજપાલ લોદરીયાના તથા મગનલાલ રામજી લોદરીયાના જમાઈ,  
તે રસીકભાઈ લોદરીયા તથા ચંદ્રીકાબેન બળવંતભાઈ શાહના બનેવી
સોમવાર તા. ૧૦-૦૪-૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ પામેલ છે

અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાને  સાંજના ૫ વાગ્યે નીકળશે

      એડ્રેસ
હિતેશભાઈ ચીમનલાલ સંઘવી,
૨/૧૭ સાંઈનાથ સુરેન્દ નિવાસ,
આર. એચ. બી. રોડ,
જલારામ ડેરીની ઊપર,
મુલુંડ વેસ્ટ
હિતેશભાઈ ૯૮૭૦૨૨૧૯૨૧
🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.