Thursday, April 20, 2023

અવસાન


વાંકાનેર નિવાસી  હાલ ઘાટકોપર પ્રફુલભાઈ હિમ્મતલાલ શાહ તથા   ઉષાબેન પ્રફુલભાઈ શાહના જમાઈ  અને ઘોલેરા નિવાસી હાલ ડોમ્બિવલી  ભુપતભાઇ ભિખાલાલ શાહના પુત્ર ચેતનભાઈ  (ઉ.વ.૪૩) તા. ૧૭-૪-૨૦૨૩ સોમવારે અરિહંત શરણ પામેલ છે. તે હેમાબેન ના પતિ, નીલના પિતા તથા વૈશાલી જયેશકુમાર મહેતા અને શ્રેણિક પ્રફુલભાઈ શાહના બનેવી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.