Saturday, June 25, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
સ્વ. બળવંતરાય તલકશી સોલાણીના ધર્મપત્ની 
પદ્માબેન (ઉં. વ. ૮૦) 
તે રોહીતના માતુશ્રી,
તે અ.સૌ. મોનાના સાસુ,
તે વિનિતના દાદી, 
તે અ.સૌ. રૂપા યશપાલ જોષી, અ.સૌ. રક્ષા જયેશકુમાર શાહ, અ.સૌ. હીના અમીતકુમાર દેસાઈના માતુશ્રી, 
તે સ્વ. વાડીલાલ લીલાધર દોશીના દિકરી 
બુધવાર તા. ૨૨-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના  સભાની પ્રથા બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.