Wednesday, June 8, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
શાંતાબેન મનસુખલાલ અંદરજી સંઘવીના  પુત્રવધુ 
મોહિનીબેન જગદીશકુમાર સંઘવી (ઉ. વ. ૬૪) 
તે અંકિત તથા કેતકીના માતુશ્રી , 
તે હસમુખભાઈ , રમેશભાઈ, હીરાબેન પ્રાણલાલ પટેલના ભાભી, 
તે પિયર પક્ષે સ્વ. મણીલાલ રાયચંદ મહેતાના  પુત્રી,
તે  વર્ષાબેન વિજયભાઈ તથા પ્રીતિબેન અશોકભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ કુસુમબેન, ભારતીબેન, સ્વ. ભગિનીબેન, ભાવનાબેનના બેન 
મંગળવાર તા.૦૭-૦૬-૨૦૨૨ના રોજ  અરિહંત શરણ પામેલ છે.
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.