Wednesday, May 31, 2017

Death


વાંકાનેરના ગં. સ્વ. કાંતાબેન મનહરલાલ ઉકાભાઈ દોશી (ઉં.વ. ૯૪) તે સ્વ. મનહરલાલભાઈના ધર્મપત્ની. રમેશ, અનિલ, પંકજ, અતુલ, નિરૂબેન લલિતરાય સંઘવી, આશાબેન અશોકભાઈ શાહ, લતાબેન-મીનાબેન પ્રકાશભાઈ વસા, વિણાબેન મુકેશભાઈ દોશીના માતુશ્રી. પિયર પક્ષે જગજીવન વલમજી શાહની પુત્રી મંગળવાર, ૩૦-૫-૧૭ના વાંકાનેર અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧-૬-૧૭ ને સવારે ૧૦ કલાકે વાંકાનેર ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે) રહે.: ૫૦૧ સાકેત, ટી.પી. એસ. રોડ, બોરીવલી (વેસ્ટ).
*******************************************************************************************
મોરબી હાલ મલાડ શામળદાસ સુંદરજી મહેતાના પુત્ર ગીરીશભાઇના ધર્મપત્ની પ્રતિભા (ઉં. વ. ૬૫) તા. ૨૯-૫-૧૭ સોમવારના અરિહંતશરણ પામેલ છે. જીનેશ, અર્પિતના માતુશ્રી. મીતિકા, અંજનાના સાસુજી. પિયર પક્ષે મનહરલાલ ડાહ્યાભાઇ મહેતાની દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧-૬-૧૭ના ટા. ૪ થી ૬. લૌ. વ્ય. બંધ છે. સ્થળ: ઠઠ્ઠાઇ ભાટીયા સેવા ફંડ હોલ નં. ૧, શંકર ગલીના કોર્નર પાસે, કાંદીવલી (વે). મું ૬૭.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.