Tuesday, March 7, 2017

Death


વાંકાનેર નિવાસી હાલ મલાડ હર્ષદભાઇ જયંતીલાલ મહેતાના ધર્મપત્ની દિપીકાબેન (ઉં. વ. ૬૧) સોમવાર તા. ૬-૩-૧૭ના અરિહંતશરણ પામેલ છે. તે કિશોરભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. જીતેન્દ્રભાઇ, પૂજય પંન્યાસ પ્રવરશ્રી યુગસુંદરવિજયજી મ. સા. ના ભાભી. દેવાંગ, શિલાંગ તથા પ. પૂ. મુનિરાજ દેવર્દ્ધિસુંદર મ. સાહેબના માતુશ્રી. અ. સૌ. ફાલ્ગુની અને અ. સૌ. રીટાના સાસુ. પીયર પક્ષે સાવરકુંડલા નિવાસી હિંમતલાલ દીપચંદ શાહની પુત્રી. લૌ. વ્ય. બંધ છે. ભાવયાત્રા મોનિકા હોલ, પહેલે માળે, સુભાષ લેન, એચડીએફસી બેન્કની ઉપર, મલાડ (પૂર્વ) ખાતે ગુરુવાર તા. ૯-૩-૧૭ના સવારે ૯ કલાકે રાખેલ છે. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.