Saturday, March 25, 2017

Death





મોરબી નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. ધીરજલાલ નારણદાસ શાહના ધર્મપત્ની અંજવાળીબેન (ઉં. વ. ૯૫) તા. ૨૪-૩-૧૭, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે બોટાદ નિવાસી કસ્તુરચંદ્ર લહેરચંદ શાહના દીકરી. તે દિનેશભાઈ, નવિનભાઈ, સ્વ. સતિષભાઈ, હંસાબેન, રૂપાબેન, નિતાબેન, બીનાબેન, અલકાબેન, છાયાબેનના માતુશ્રી. તે સ્વ. કિશોરભાઈ, પિયુષભાઈ, જીતેન્દ્રભાઈ, જયેશભાઈ, નિલેશભાઈ, જીગ્નેશભાઈ તથા હિનાબેનના સાસુ. તે ધારા કૌશલકુમાર તથા હર્ષિલના દાદીમા. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સરનામું: ૬, નભ બિલ્ડિંગ, દામોદરવાડી, અશોક નગર, કાંદિવલી (ઈ.) મુંબઈ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.