Saturday, December 24, 2016

Death


જોડીયા હાલ સાયન શાંતિલાલ (નાનુભાઈ) સોમચંદ શાહ (ધોલાણી)ના ધર્મપત્ની જશવંતીબેન (ઉં. વ. ૮૫), ૨૩-૧૨-’૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે રાજુ, જાગૃતિ-અશોક, ચારૂ-દિપક, સ્મીતા-રાજેશના માતુશ્રી. તે નીતાના સાસુ. તે જેનીલ-ચીંતન, આયુષી-હર્ષના દાદી. તે વાંકાનેર નિવાસી સ્વ. વાડીલાલ લીલાધર દોશીના પુત્રી. બંને પક્ષ તરફની પ્રાર્થનાસભા રવિવાર, ૨૫-૧૨-’૧૬ના સવારના ૧૦ થી ૧૧-૩૦. સ્થળ: એસ. એન. ડી. ટી. કોલેજ હોલ, કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ. (ત્વચાદાન કરેલ છે).




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.