Wednesday, December 14, 2016

અવસાન

ડો. કિશોરભાઇ માધાણી (ઉં. વ. ૮૧) હાલ ઘાટકોપર તે દિનાબેનના પતિ. બીજલ, ડો. મિલીંદના પિતાશ્રી. કલ્પના, ડો. મલ્લીકાના સસરા. રેશલ અને આર્યના દાદાજી. ભાનુભાઇ, બળવંતભાઇ, કનકભાઇના ભાઇ. જમનાદાસ દેવજી માધાણીના પુત્ર ડો. લાલભાઇ સુખલાલ શાહના જમાઇ તા. ૧૧-૧૨-૧૬ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી રાખેલ નથી. લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.