ડો. કિશોરભાઇ માધાણી (ઉં. વ. ૮૧) હાલ ઘાટકોપર તે દિનાબેનના પતિ. બીજલ, ડો. મિલીંદના પિતાશ્રી. કલ્પના, ડો. મલ્લીકાના સસરા. રેશલ અને આર્યના દાદાજી. ભાનુભાઇ, બળવંતભાઇ, કનકભાઇના ભાઇ. જમનાદાસ દેવજી માધાણીના પુત્ર ડો. લાલભાઇ સુખલાલ શાહના જમાઇ તા. ૧૧-૧૨-૧૬ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી રાખેલ નથી. લૌ. વ્ય. બંધ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.