જામનગર હાલ સાયન ચંદ્રકાંત જમનાદાસ કપુરચંદ મહેતાના ધર્મપત્ની પુષ્પાબેન
(ઉં. વ. ૮૨) ૧૨-૭-૧૬ મંગળવારના દેહોત્સર્ગ થયેલ છે. તે મિલન, સૌ. મીનુ,
સ્વ. નીનાબેનના માતુશ્રી. ડોલરભાઇ, વિનુભાઇ, રમેશભાઇ, દિલીપભાઇ, ગં.
સ્વ. ચંદનબેન, સૌ. ઉષાબેન, સૌ. જયોતીબેનના ભાભી. વાંકાનેર હાલ થાણા
સ્વ. મનહરલાલ ડાહ્યાલાલ મહેતાના પુત્રી. સ્વ. ભુપતભાઇ, સ્વ. જશુભાઇ,
સ્વ. કનુભાઇ, સ્વ. સુરેશભાઇ, રમેશભાઇ, સ્વ. જયોત્સનાબેન, સ્વ.
સુધાબેન, હંસાબેન, પ્રતીભાના બેન. પ્રાર્થનાસભા- ગુરુવાર તા. ૧૪-૭-૧૬ના
સાંજે ૪.૩૦ થી ૬. ઠે. રામવાડી, ચંદાવરકર લેન, માટુંગા (સે. રે.)
લૌ. વ્ય. બંધ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.