વાંકાનેર નિવાસી સ્વ. છગનલાલ ચતુરભાઇ શેઠના પુત્ર ડૉ. મનહરલાલ (ઉં. વ. ૮૯) હાલ કલકત્તા તે સ્વ. નીરંજનાબેનના પતિ. ડો. દીપક, ઉષ્માના પિતા. ડો. મંજુશ્રી તથા મયંકભાઇ જયંતીલાલ રોયના સસરા. વાંકાનેર નિવાસી મગનલાલ મણીલાલ શાહના જમાઇ કલકત્તા મુકામે તા. ૧-૭-૧૬ના અરિહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા કલકત્તા મુકામે તા. ૪-૭-૧૬ સોમવારે રાખેલ છે. ઠે. અશોક રમણલાલ શેઠ, ૫, મુનીસુવ્રત આશીષ, કામા લેન, એસ.એન.ડી.ટી. કોલેજની સામે, ઘાટકોપર (વે.).
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.