ઘાંટીલા હાલ મોરબી સ્વ. ગુલાબચંદ કીરચંદ લોદરીયાના પુત્ર હસમુખરાય (ઉં. વ. ૬૦) તે ભુપતભાઇ, દિનેશભાઇ, પ્રવીણભાઇ, રમુભાઇ, શશીભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. સરોજબેન, જયોતીબેન, રંજનબેન, વંદનાબેન, પ્રફુલ્લાબેનના ભાઇ. તીમીર, ભાવીક, મયુરી સુનીલ શેઠના પિતાશ્રી. સ્વ. અમુલખ, સ્વ. જમનાદાસ, સ્વ. નગીનદાસના ભત્રીજા. થાનગઢ નિવાસી મનહરલાલ શેઠના જમાઇ બુધવાર તા. ૮-૬-૧૬ના મોરબી મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.